Dharmachar – Karam k ujaar
ધર્માચાર મિત્રો...
આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા "ધર્માચાર - કરમ કે ઉજાર" વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ...
Authors of Karam Ring
પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી
પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી ...