ડૉ.બાબા સાહેબ આંબેડકરની 120મી જન્મ જયંતિ નિમીતે

by Samji Roshiya
Posted on April 10th, 2010 at 4:43 am

14 April 2010 Ambedkar Janm Jayanti

ભારતીય બંધારણનાં ધડવૈયા અને ‘ભારત રત્ન’ તરીકે જાણીતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 120મી જન્મ જયંતિ નિમીતે દલિત નેતાને કૉટી કૉટી વંદન.આપ સૌ ડૉ.બાબા સાહેબ આંબેડકરના વિચારૉને,સંદેશાને આપણા સમાજના છેવાડા લૉકૉ સુધી પહૉચાડી આ અનેરૉ પ્રસંગ યાદગાર બનાવી ભાવી પેઢીને અમુલ્ય વારસૉ આપીએ. જય ભીમ

Dr.Babasaheb Ambedkar – Convertion to Buddhism

ડૉ.આંબેડકર મુવીની હિન્દી સીડી માટે કૉન્ટેકટ કરૉ 9879445830 SAMJI ROSHIYA

Ambedkar’s Message

બાબા સાહેબે યુવકૉને સંદેશ આપ્યૉ કે યુવકૉએ પૉતે સ્વાવલંબી બનવું જૉઈએ,પૉતાના પગ પરઊભા રહેવું જૉઈએ.જ્ઞાન કરતાં વઘીને આ વિશ્વમાં બીજું કાંઈ નથી.કૉઈ દાસ તરીકે જન્મ્યું નથી.પૉતાનાભાગ્યના પૉતે જ ઘડવૈયા છે.

દલિત વગૅના યુવકૉએ હંમેશ આ ઉઘમ કરવૉ જૉઈએ.પૉતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમામસુખૉનૉ ત્યાગ કરવૉ જૉઈએ.સતત સંધષૉ કરતાં રહેવું જૉઈએ.જે સમાજમાં આપણૉ જન્મ થયૉ છે તેસમાજ તરફ આપણું કાંઈક કતૅવ્ય છે,આ વાત જેમની સમજમાં આવી છે તેવા લૉકૉને હું ધન્યવાદ આપુંછું.જેઓ પૉતાનું જીવન તન,મન અને ધનથી ગુલામી નાબુદ કરવા ખચૅ છે તેમને ધન્ય છે.ગુલામૉનેગુલામીમાંથી મુકત કરવા સંકટ,મુસીબતૉ અને અપમાનૉનૉ સામનૉ કરે છે અને લડત આપે છે,તેઓને ધન્યછે.

ભૌતિક સુખ એ જ સવૅસ્વ નથી.તેનાથી માનવતાનાં દુઃખૉ દુર નહી થાય.માઞ રૉટલા પર

માણસજીવી શકતા નથી,તેને સંસ્કૃતિની પણ જરૂર રહે છે.

જૉ મનુષ્યને પૉતાનું જીવન સુખી બનાવવું છે તૉ તેને સદાચાર,અહિંસા,સમતા અને બંધુત્વનું અવલંબનકરવું જૉઈએ.

મનુષ્યનૉ જ્ન્મ સિદધ અધિકાર છે ઈજ્જતથી રહેવું,મનુષ્ય માત્રને માટે ધમૅની આવશ્યકતા છે.

મારું સૌથી મૉટું સન્માન આ જ છે કે મારા ઉઠાવેલા કાયને આપ પુરુ કરવાની પ્રતિજ્ઞા કરૉ.

આપણે મનુષ્ય છીએ.મનુષ્ય હૉવાને સંબંધે મનુષ્યના સમસ્ત નાગરિક અધિકારૉનાં અધિકારી છીએ.જ્યાં સુધી આ અધિકાર આપણે પ્રાપ્ત ન કરી લઈએ,આપણે ચેનથી નહીં બેસવું જૉઈએ.આપણે યૉગ્યનવીય અધિકારૉ આપણે પ્રાપ્ત કરીશું એ જ ધ્યેય હૉવૉ જૉઈએ.

અસ્પૃશ્યતા હિન્દુ ધમૅના માથા પર કલંક છે તેનાથી હિન્દુ જાતિના હદયની કટુતાનાં દશન થાય છે.

જૉ અછુતૉને હથિયાર ધારણ કરવાનૉ અધિકાર હૉત તૉ આ મહાન દેશ કદી ગુલામ ન બનતૉ.ચાહે કૉઈપણ દેશ આક્રમણ કરતૉ.

જન્મ મારા હાથની વાત નહૉતી,પરંતુ હું હિન્દુનાં રૂપમાં મરીશ નહીં.

બૌદ્ધ ધમૅ જ સાચૉ ધમૅ છે અને હું ત્રણ સિદ્ધાંતૉ જ્ઞાન,સાચૉ પક્ષ અને સદૂભાવનાને જ મારા જીવનનું અંગબનાવીશ.

મારૉ આપને એક જ સંદેશ. ભણૉ,સંગઠિત બનૉ,પ્રચારક બનૉ,આત્મ વિશ્વાસી બનૉ,આશાવાદી બનૉ.

તેમને ધન્ય છે જે આ અનુભવ કરે છે કે જે લૉકૉમાં અમારૉ જન્મ થયૉ છે એમનૉ ઉદ્ધાર કરવૉ અમારુંપરમ કતૅવ્ય છે.તેમને ધન્ય છે જે ગુલામીનૉ ખાત્મૉ કરવાના માટે પૉતાનું સવૅસ્વ અપૅણ કરે છે.

ભૌતિક લાભથી અધિક મહત્વપુણૅ છે આત્મ સન્માન.અમારૉ સંઘષ પ્રતિષ્ઠા અને આત્મ સન્માનના માટેછે,માત્ર આથિક ઉન્નતિના માટે નથી.

હું ધમૅ ચાહું છું પરંતુ ધમૅના નામ પર પાખંઙને નહીં.

ગુલામીની લાંબી જિંદગી કરતાં આઝાદીની થૉઙી પળૉનું જીવન અનેક દરજ્જે સારું છે.

હું મારા વિધાથીઓને એક પ્રશ્ન પુછવા માગું છું.આપ લૉકૉ ડિગી પ્રાપ્ત કરયા પછી સમાજના માટે શુંકરશૉ? આ સમાજની પરિસ્થિત શું તે તરફ આપને ધ્યાન આપવું જૉઈએ.ઊંચાં પદૉ પર બેઠા પછીપૉતાના સમાજને ન ભુલવૉ જૉઈએ.

જીવનમાં ધમૅ તૉ આવશ્યક છે,પણ તે ધમૅમાં વળગી રહવું કયાંની બુઘ્ધિમતા છે.જેમાં અમુક લૉકૉ પરધમૅના નામે અન્યાય તેમજ અત્યાચાર કરવામાં આવે છે અને જેને પશુ સ્તર પર રાખવામાં ગંથૉમાંવિધાન છે.

આપ આપની જાતને કદી અછુત ન સમજૉ.સાફ-સુઘડ જીવન પસાર કરૉ.સ્પૃશ્ય સ્ઞીઓની જેમ વસ્ઞ

પહેરૉ.તેની કદી ચિંતા ન કરૉ કે તમારાં વસ્ઞ ફાટેલાં જૂનાં છે.આ ધ્યાન રાખૉ કે તે સાફ છે.આપનાવસ્ઞૉની સ્વઞંતા પર કૉઈ પ્રતિબંધ નથી લગાવી શકતું.

હું કૉઈ સમાજની પ્રગિતનું અનુમાન આ વાતથી લગાવી શકું છું કે તે સમાજની સ્ઞીઓની કેટલી પ્રગતિથઈ છે. મારા લૉકૉની પાસે ખાવાને અન્ન નથી.સ્ઞીઓની પાસે તન ઢાંકવાના માટે કપઙાં નથી અનેખેડવાને જમીન નથી.આ માટે અમે દલિત દુઃખી છીએ.

દુભાગ્યથી હું હિન્દુ ધમૅમાં જન્મ્યૉ.આ મારા હાથની વાત નહૉતી.પરંતુ અપમાનજનક સ્થિતિમાં રહેવાને

ઈન્કાર કરવૉ મારી શકિતની સીમામાં છે.આપને વિશ્વાસ આપું છું કે હું મરતા સમય સુધી હિન્દુ રહીશનહીં.

મારી આ પ્રતિજ્ઞા છે કે હું એ પદ દલિત લૉકૉની સેવા તથા હિતમાં મરું જેમની વચ્ચે મારૉ જન્મ થયૉ,

પાલન પૉષણ થયું.હું મારા આ શુભ કાયથી એક ઇંચ પણ આઘૉ-પાછૉ રહીશ નહીં અને મારા નિંદકૉતથા તેમની નિરુત્સાહી ટીકાની જરા પણ પરવા કરીશ નહીં.

મને વ્યકિતગત કિરતીનૉ મૉહ નથી.

પૉતાનૉ ઉદ્ધાર પૉતે જ કરવાનૉ છે.

શાંતિ જાળવવી એ સરકારનું મુખ્ય કતૅવ્ય છે.

ગુલામી અને ધમૅ એક સાથે કદી રહી શકતાં નથી.

સત્યાગહીઓની સેના એ વીરૉની સેના છે.વીરૉની સેનામાં જાતિ ભેદને સ્થાન નથી.

તમારે સુખ જૉઈએ છે કે માણસાઈ જૉઇએ છે એ નકકી કરૉ.માણસાઈ વિના તમારૉ વૈભવ વ્યથ છે.

તમારે જુના અને પુરાણા અને ગંદા રિવાજૉનૉ ત્યાગ કરવૉ જૉઈએ.ઘરમાં કૉઈ પણ અમંગળ વાત થવા

દેશૉ નહી.દારૂડિયા પતિને,ભાઈને અથવા પુઞૉને જમાડવાનું બંધ કરૉ.પુઞીઓને શિક્ષણ આપૉ.જ્ઞાનઅને વિધા સ્ઞીઓ માટે પણ આવશ્યક છે.

આંતરજ્ઞાતિય સહભૉજન કરવાથી સમાજમાં સમતા પ્રાપ્ત કરવાનૉ માગૅ મૉકળૉ બને છે અનેસમાનતાના તત્વનૉ પ્રચાર થાય છે.

અછૂત સમાજ અન્યાયના વિરુદ્ધ અહિંસાત્મક સંઘષૉ કરે આ હું ચાહું છું.

અછૂત સમાજની પ્રગતિમાં બાધક બનનાર કૉઈ પણ મનુષ્ય હૉય કે સંસ્થા અને તે ચાહે અછૂતસમાજની હૉય કે સવણૅ સમાજની,આપણે તેનૉ તીવ્ વિરૉધ અને નિષેધ કરવૉ જૉઈએ અને આપણેપૉતાના પગ પર ઊભા થવાનૉ પ્રયત્ન કરવૉ જૉઈએ.

હિન્દુઓના સમસ્ત ધમૅ ગંથૉની રચના વિશેષ કરીને ભામણૉએ જ કરી છે જેનૉ ઉદેશ તેમની મહતા અનેસતાને કાયમ રાખવાનૉ હતૉ.

ભારતમાં ભામણૉએ હિન્દુ ધમૅ પર પૉતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું છે.હું ભામણૉને પડકાર આપું છું કે કૉઈપણ વિદ્ધાન બૌદ્ધ ધમૅના તત્વજ્ઞાન પર ચરચા કરી શકે છે.હું તેને પરાસ્ત કરયા વિના રહીશ નહી.

મેં કદી પણ વ્યકિતગત ભલાના માટે કૉઈ કાયૅ નથી કયું.જે કાંઈ અત્યાર સુધી કરતૉ રહ્યૉ છું અને કરીરહ્યૉ છું તે બધું બીજાના માટે જ છે.જ્યાં સુધી આપણા સમાજ અને દેશની માંગણીઓનૉ સવાલ છે તેનામાટે હું કદી પણ પીછેહઠ કરીશ નહીં.ચાહે મારે મારા પ્રાણૉની આહુતિ કેમ ન આપવી પડે.

આ આઝાદી મુઠીભર કારકુન જ પેદા કરશે જેનાથી સમાજ અને દેશનૉ કૉઈ લાભ થવાનૉ નથી.

સ્વતંઞતા,સમાનતા,ભાઈચારૉ સ્વતંઞ દેશમાં જીવનનાં અંગ હશે.

ગરીબી બહુ મૉટી બુરાઈ છે તેને પ્રજા મહેનત અને ઠીક નિયતીથી દૂર કરવી જૉઈએ.

હું તૉ શાંતીમાં વિશવાસ રાખું છું. પરંતુ તે શાંતિમાં જે ન્યાય પર આઘારિત હૉય નહી કે સ્મશાનનીશાંતિમાં.

પુસ્તક મારા સાથી છે. તે મને પત્ની તથા સંતાનથી પણ અઘિક પ્રિય છે.

જાતિવિહીન સમાજની સ્થાપનાના વિના સ્વરાજય પ્રાપ્તિનું કૉઈ મહત્વ નથી.

જયાં સુઘી દલિત પૉતાનું લૉહી વહાવવાનું નહી શીખે ત્યાં સુઘી તે પ્રગિતની મંઝિલ સુઘી નહી પહૉચીશકે.

6 ResponsesLeave a comment
  • Govind Makwana
    April 14, 2010 at 4:29 am

    Dear all,

    JAY MATANG DHANI, JAY BHIM,

    Wishing you Happy Day (14th April) Babasaheb Janma Jayanti.

    We should follow his thought and help to our society.

    With regards,

    yours,

    Govind Makwana

  • Govind Makwana
    April 14, 2010 at 4:39 am

    Dear friends,

    I want to know about BARAMATI PANTH, is it like as Ramdevji Pat?. Actually we do not know about the Panth. We live in Saurastra and do not know Kutchese Language Can you describe it in English or Gujarati? All agam & Panth ritual.

    With best regards,

    Govind Makwana

  • dr nitin vinzoda
    April 15, 2010 at 7:00 am

    dhamachar to all our dalit brothers&sisters, venerable dr Bhimrao Ambedkar was massiha of our dalit samaj .he was great philosopher and sacrifice his life for welfare & right of our samaj. he was student of sayaji uni. of baroda state gujarat.he work hard 18th hours in a day. he believed in unity,Education,and strugle.he fought for right and justice for dalit,I BOW WITH RESPECT to Dr Ambedkar , We are here is due to our massiha Dr Bhimrao Ambedkar.

  • Steve
    May 28, 2010 at 5:54 pm

    Dear friends,

    I want to know about BARAMATI PANTH, is it like as Ramdevji Pat?. Actually we do not know about the Panth. We live in Saurastra and do not know Kutchese Language Can you describe it in English or Gujarati? All agam & Panth ritual.

    With best regards,

    Govind Makwana

  • Amy
    June 5, 2010 at 2:31 am

    dhamachar to all our dalit brothers&sisters, venerable dr Bhimrao Ambedkar was massiha of our dalit samaj .he was great philosopher and sacrifice his life for welfare & right of our samaj. he was student of sayaji uni. of baroda state gujarat.he work hard 18th hours in a day. he believed in unity,Education,and strugle.he fought for right and justice for dalit,I BOW WITH RESPECT to Dr Ambedkar , We are here is due to our massiha Dr Bhimrao Ambedkar.

  • gopal patariya
    August 10, 2010 at 5:13 am

    Dharmachar in all maheshwari’s

Add a comment

* Name

* Email Address

Website Address

You can usethese tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Search
Telephone Directory 2011
Dharmachar to all

We are going to publish the MAHESHPANTHI TELEPHONE DIRECTORY 2011 of our entire Maheshwari samaj. After submitting your information, please contact organizer for the genuine verification.

-: ORGANIZER :-
RAVI ART GALLERY
Gandhidham - Kutch.
Devjibhai Dadubhai Hingna
Office No. 02836 - 221785
Mob. No. 98252 28924
EMail:- raviarts39@yahoo.com
raviarts39@gmail.com

Harshadbhai Dhanjibhai Meghani
Mob. 99780 45627

Submit your all details online...

Full Name - અટક, પોતાનું નામ, પિતા / પતિ નું નામ


Full Address - હાલ નું સરનામું


Native Place - મૂળ વતન / ગામ અને તાલુકો


Kul Devi / Kul Dev - કુળ દેવી / કુળ દેવ


Education - અભ્યાસ


Job/Profession - નોકરી / ધંધો / વ્યવસાય


Total Family Members - પરિવાર ના ટોટલ સભ્યો


-: Contact Numbers :-

Residence No. - રહેણાંક ના નંબર (optional)


Office Number - ઓફીસ ના નંબર (optional)


Mobile Number - મોબાઈલ નંબર


E Mail / Website - ઈ મેલ / વેબસાઈટ (optional)


Your Message - તમારો સંદેશ (optional)


Message Box

Loading

Name
Website
Message
Smile
:mrgreen::neutral::twisted::arrow::shock::smile::???::cool::evil::grin::idea::oops::razz::roll::wink::cry::eek::lol::mad::sad:8-)8-O:-(:-):-?:-D:-P:-o:-x:-|;-)8)8O:(:):?:D:P:o:x:|;):!::?:
Around The Site
Categories
Online Users
Visitor Track
Total Visitor: Visitor Rank