Maghsnan 2010 “માઘ સ્નાન વ્રત”
મહેશ્વરી સમાજના ઘામીક વ્રતની વાત કરી એ તૉ માઘ સ્નાન વ્રત ખૂબ મહિમા ઘરાવે છે. માનવ કૉઈ પણ વયે ભકિત,યાઞા કરી શકે છે જરુરી નથી કે નિવૃતી સમયે જ યાઞા કરવી.યુવાન વય અતિ ચંચળ હૉય જે વયે ઘણુ જાણવા શીખવ...
Maniyaro Garh
મણીયારૉગઢ
મામૈઈદેવ મહેશપંથના ઘર્મ પ્રચાર માટે ફરતાં ફરતાં કચ્છના અબડાસા તાલુકામાં પ્રવેશ કરે છે.વાલાવારી વાંઢ પાસે આવેલ રામવાડાના રામકુંડમાં સ્નાન કરી,મણીયારાગઢ ગામમાં આવે છે.ત્યાંના ...
શ્રી મામૈદેવના ઉપદેશ
જુવા રમણ,મંધ પીઅણ,જીવ વેસાવાડે જાય,
મામૈ ભણે માયશ્રીયા સે જીવ લેખે નાંયઃ1
નમણાં ખમણાં બૉત ગુણા,મુંખે મઠી વાણી,
મનખેં મજા દેવ થીંધા,દેવ મામૈ ચે બઇ નંઇ કૉ દેવેંજી ખાણીઃ2
ચૉરઇ મ ચાલૉ,ઞફર મ બૉલૉ,...
BarmatiPanth Procedure
બારમતિ વિધી કરવા જૉઈતી જરૂરી સામગ્રી
1. ચાર ઘડકીઓ/રજાઈઓઃ આસન બનાવા માટે
2. ગાયનૉ ગૉબર/છાણઃ જમીન લીપવા ગૉળ આકારમાં ઘરની સ્ઞીનાં જ હસ્તે
3. મગનૉ આટૉઃ ૫૦ ગ્રામ
4. મગનાં દાણા આખાઃ આશરે ૨૦૦ ગ્રામ
5. સુ...
Dharmachar – Karam k ujaar
ધર્માચાર મિત્રો...
આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા "ધર્માચાર - કરમ કે ઉજાર" વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ...
Vedas of Aaradh
*** દિશા જો આરાધ ***
પછમમેં સ્વયંભ સરઠીયો, ઉતરમેં કરમ અણાડ
પુરબમેં જ્યોત જરોરે, દખણમેં નજ નરવાણ
ચાર દશી ચાર અવદશી, ધરતી અને આકાશ
દશે દિશાએ અલખજો આસતાન
હકડો હાથ મેરતે, બીયો હાથ નલાડ
દશજે આરાધ જો સમ...