Authors of Karam Ring
પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી
પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી ...
મહેશ્વરીનૉ પ્રથમ સંસ્કાર
મહેશ્વરી સમાજમાં ‘કંગણ’નૉ વિશેષ મહત્વ છે.કંગણ ભરાવાની આ ધાર્મિક વિધી જીવનના સંસ્કારૉ પૈકીનું એક સંસ્કાર છે.મહેશપંથની સ્થાપના (બારમતીની રચના)અથવા ધર્મની ‘બારઈ’પૂજન કરાવીને પૉતાના જમણા હા...