Dharmachar – Karam k ujaar
ધર્માચાર મિત્રો...
આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા "ધર્માચાર - કરમ કે ઉજાર" વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ...
Vedas of Aaradh
*** દિશા જો આરાધ ***
પછમમેં સ્વયંભ સરઠીયો, ઉતરમેં કરમ અણાડ
પુરબમેં જ્યોત જરોરે, દખણમેં નજ નરવાણ
ચાર દશી ચાર અવદશી, ધરતી અને આકાશ
દશે દિશાએ અલખજો આસતાન
હકડો હાથ મેરતે, બીયો હાથ નલાડ
દશજે આરાધ જો સમ...
ભલા રૉશીયાનૉ પરિચય
કચ્છમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના પૂવૅજૉની વાત કરીએ તૉ પૂ.ઘણી માતંગદેવ થી પૂ.મામૈઈદેવના સમયગાળામાં ઘણી વ્યકિતીઓ થઈ ગઈ જે મહેશપંથ પ્રતે પૉતાની ભકિત અને વિશીષ્ટ કરમથી તેઓ મહેશ્વરી મેઘવાળ...
The Seven happiness of Life
પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે.
૧. પહેલું સુખ – નિરૉગી શરીર Health is wealth
૨. બીજું સુખ – સુમાગી માયા Peoples’ welfare
ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કર...
રાજતિલક
1.જામ લાખૉ જાડાણી 1203-1231 સિંધથી આવી લાખીયાવીરા વસાવ્યું.
2.જામ રાયધણ 1231-1271 શ્રી માતૈદેવ
3.જામ ઓઠૉજી 1271-1311 શ્રી માતૈદેવ
4.જામ ધાઓજી 1311-1341 શ્રી મામૈદેવ
5.જામ વહેણજી 1341-1377 શ્રી મામૈદેવ
6.જામ મુરવાજી 1377-1403 શ્રી ...
પૂજયશ્રી ધણીમાતંગદેવનું આગમન
શ્રીગૌતમ ઋષિની પુઞી અને માઞાઋષિના પત્નિ જશદેવીના ધરે શ્રીમાતંગદેવ જન્મયા.શક ૭૯૩ (ઈ.સ.૮૭૨,વિક્રમ સવંત ૯૨૮)માઘ માસ,વદ ઞીજ,શનીવાર,મઘા નક્ષઞ અને અમૃત ચૉઘડીયામાં,પક્ષ કિષ્નમાં સાક્ષાત શીવ દશામા...